Search This Website

Thursday, August 24, 2023

દાહોદ જિલ્લાની આશ્રમશાળા માં વિદ્યાસહાયક -શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૩ - આ રીતે કરો અરજી

 દાહોદ જિલ્લાની આશ્રમશાળા માં વિદ્યાસહાયક -શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૩ - આ રીતે કરો અરજી




દાહોદ જિલ્લાની આશ્રમશાળા માં શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૩ - આ રીતે કરો અરજી : દાહોદ જિલ્લાની આશ્રમશાળા માં શિક્ષણ સહાયક ની જગ્યાઓ માટે ઉમેદવારોને અરજી કરવા માટે આમંત્રિત કરતી રોજગાર સૂચના બહાર પાડી છે આ રસ ધરાવતા ઉમેદવારો માટે એક શ્રેષ્ઠ તક છે વધુ વિગતો માટે નીચેનો લેખ વાંચો



આશ્રમશાળા માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. પોસ્ટ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે/તેણી આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડ અને અન્ય શરતોને પૂર્ણ કરે છેઉમેદવારોને અરજી સબમિટ કરતા પહેલા શૈક્ષણિક લાયકાત અને અન્ય પાત્રતા માપદંડોની વિગતો માટે સંપૂર્ણ જાહેરાત કાળજીપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, દાહોદ જિલ્લાની આશ્રમશાળા માં શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૩ માટેની છેલ્લી તારીખ વિશે વધુ વિગતવાર માહિતી નીચે દર્શાવેલ છે

સંસ્થાનું નામ: આશ્રમશાળા


પોસ્ટની કુલ સંખ્યા: 20


પોસ્ટના નામ:
શિક્ષણ સહાયક:૧૫
વિદ્યાસહાયક :૫
અરજી કરવાની રીત: -ઓફલાઈન

શૈક્ષણિક લાયકાત:
આ પોસ્ટ માટે અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારો B.A ,M.A,B.eD ,TAT 1-2 TET 2 પાસ હોવા જોઈએ
વય મર્યાદા
ઉમેદવારોની વય મર્યાદા સરકાર શ્રી ના નિયમ મુજબ હોવી જરૂરી છે.
પે સ્કેલ
સરકારી ધારા ધોરણ મુજબ પગાર


નોંધ: શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, ગ્રેડ પગાર, પસંદગી પ્રક્રિયા વગેરે વિગતો ઉમેદવારોએ સત્તાવાર સૂચનાની મુલાકાત લેવી જરૂરી છે જે આ ખાલી જગ્યા સૂચના પર નીચે આપેલ લિંક છે

શરતો :-
ઉમેદવારે ઉપરોક્ત લાયકાત સંદર્ભે જરૂરી તમામપરીક્ષાઓ તથા સરકારશ્રી દ્વારા નિયત થયેલી ટાટ-૧(મા વિભાગ) અને ટેટ- (ઉપ્રાથમિક) ની પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખસુધીમાં પાસ કરેલ હોવી જોઈએ.
શૈક્ષણિક અને તાલીમી લાયકાત અનુક્ર્મ યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન તથા નેશનલ કાઉન્સિલ ફોર ટીયર એજ્યુકેશન દ્રારા માન્ય સંસ્થામાંથી જ પાસ કરેલી હોવી જોઇએ


અનામત જગ્યાઓ માટે જે-તે જાતિના ઉમેદવારે સક્ષમ અધિકારીશ્રી દ્વારા સંબંધિત જાતિ માટે અપાયેલ જાતિના પ્રમાણપત્રની નકલ તથા નોન - ક્રિમીલેયર પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) સામેલ રાખવાના રહેશે. ઠરાવ મુજબ નિયત કરેલ અવધિ બહારનું ઈસ્યુ થયેલ નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર બિડાણ કરેલ હશે તોઅરજી રદ થવા પાત્ર ગણાશે.


જે માર્કશીટમાં CGPACPGRADE દર્શાવેલ હોય તેવા ઉમેદવારોએ યુનિવર્સિટી કોલેજ પાસેથી કુલ ગુણ મેળવેલ ગુણ અંગેનું કન્વર્જન કરેલ પ્રમાણપત્ર અરજીસાથે જોડવાનું રહેશે.


સરકારશ્રીએ ઠરાવ્યા પ્રમાણે કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ.


જો ઉમેદવાર નિયત કરેલ લાયકાત જાતિ બહારની વિગત નિયત કરેલ લાયકાત થી અધુરી વિગતે અને નિયત કરેલ સમયમર્યાદા બહાર અરજી રજુ કરેલ હશે તો મળેલ અરજી આપોઆપ રદ થયેલી ગણાશે.


વયમર્યાદા સરકારશ્રીએ વખતોવખત ઠરાવ્યા મુજબની રહેશે તથા તેમાં અનામત જગ્યા ઉપરના ઉમેદવારોને નિયમોનુસાર છુટછાટ મળવાપાત્ર રહેશે.


ઉમેદવારેજે આશ્રમશાળા માટે અરજી કરી છે તેનો અરજીના હેડીંગમાં ફરજીયાત ઉલ્લેખ કરવો અને પરાપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ અવશ્ય લગાવવાનો રહેશે.


એકથી વધુ સરખી લાયકાતવાળી આશ્રમશાળાઓની જગ્યા માટે ઉમેદવારી નોંધાવતા ઇચ્છુક ઉમેદવાર આશ્રમશાળાવાર અરજી માં જે આશ્રમશાળા માટે અરજી કરે છે તેનો વર ઉપર અને અરજીમાં ફરજીયાત ઉલ્લેખ કરી અલગ-અલગ આશ્રમશાળાવાર સંસ્થાને એકથી વધુ અરજી કરવાની રહશે જેની નોંધ લેવી અન્યથા અરજી રદપાત્ર ગણાશે.


(સરકારી કર્મચારી અથવા સરકારશ્રીનું અનુદાન મેળવતા બોર્ડ કોર્પોરેશન/ સંસ્થાના કર્મચારીએ નિમણુંક સત્તાધિકારીનું એન.ઓ.સી. (ના વાંધા પ્રમાણપત્ર) અરજીપત્ર સાથે સામેલ કરવાનું રહેશે

મહિલા કર્મચારીએ ગૃહમાતા અને પુરૂષ કર્મચારીએ ગૃહપતિ તરીકેની ફરજ બજાવવાની હોઇ પ્રત્યેક કર્મચારીએ આશ્રમશાળામાં ૨૪ કલાક સ્થળ પર રહેવું ફરજીયાત છે. તેઓને સંસ્થા તરફથી રહેઠાણની સુવિધા વિના મૂલ્યે પુરી પાડવામાં આવશે સ્થળ પર નિવાસ ન કરતાં કર્મચારીને શિસ્તભંગ બદલ ફરજમાંથી છુટા કરવામાં આવશે.


પગારધોરણ: સરકારશ્રીની ફિકસ પગારની નીતી અને આદિજાતિ વિકાસ વિભાગે નિયત કરેલ નિતિ અનુસાર પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી નિમણુંક આપવામાં આવશે,


સેવા સંતોષકારક જણાયેથી પાંચ વર્ષ બાદ નિયમિત પગારધોરણમાં સમાવવા વિચારણા માટે લેવામાં આવશે. નિયમિત નિમણુંક મળ્યા બાદ ઉમેદવારને સરકારશ્રીની નવવર્ધિત પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર થશે. સેવા


સંતોષકારક ન જણાતા પાંચ વર્ષ પહેલા પણ એક માસની નોટીસથી સેવાનો અંત લાવી શકાશે. (૧૩) પસંદગી અંગેની આખરી સત્તા જિલ્લા ભરતી પસંદગી સમિતીની રહેશે.


જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સરકાશ્રીએ નિષ્ન કર્યા મુજબની રહેશે. પસંદગી સમિતિએ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ પસંદ થયેલ ઉમેદવારને મદદનીશ કમિનરશ્રી દ્વારા બહાલી મળ્યેથી સંસ્થાદ્વારા નિમણુંક આપવામાં આવશે
જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સરકાશ્રીએ નિષ્ન કર્યા મુજબની રહેશે. પસંદગી સમિતિએ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ પસંદ થયેલ ઉમેદવારને મદદનીશ કમિનરશ્રી દ્વારા બહાલી મળ્યેથી સંસ્થાદ્વારા નિમણુંક આપવામાં આવશે


આદિજાતિ વિકાસ વિભાગ કે શિક્ષણ વિભાગે વખતોવખત નિયત કરેલ શિક્ષણ વિષયક સામાન્ય નિયમોનું કર્મચારીએ પાલન કરવાનું રહેશે. ઉપરોક્ત જાહેરાત અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારે તમામ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ અરજી સાથે સામેલ રાખી નીચે દર્શાવેલ સંસ્થાના સરનામે મળી જાય તે રીતે ફક્ત R.PAD, થી અરજી મોકલવાની રહેશે


અરજીઓ મેળવવાની છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 15 દિવસની અંદર (જાહેરાત પ્રકાશિત તારીખ: 22-08-2023 SANDESH NEWS PAPER BARODA




દાહોદ જિલ્લાની આશ્રમશાળા માં વિદ્યાસહાયક -શિક્ષણ ભરતી ૨૦૨૩ માટેની મહત્વની લિંક

Read More »

Sunday, August 20, 2023

Talpatri Sahaya Yojana 2023 Highlight

 Tadpatri Sahay Yojana 2023 : Would you like to exploit Tadpatri Sahay Yojana? Then here in this post you are shown finished data about Tadpatri Sahay Yojana. How much help is accessible under Tadpatri Sahay Yojana, how to get help and what to benefit Tadpatri Sahay Yojana. We will get nitty gritty data about the report. So read this post till the end and offer this post to the individuals who need canvas.

Talpatri Sahaya Yojana 2023 Highlight

Scheme NameTadpatri Sahay Yojana
Objective of the schemeEquipment support to farmers through subsidy
Language of ArticleEnglish
BeneficiaryFarmers of Gujarat
Assistance AmountAssistance amount: 50% and 75% or Rs.1250/- or Rs.1875/- whichever is lower
Official Websiteikhedut.gujarat.gov.in

Brief information about Tadpatri Sahay Scheme


Gujarat is continually taking a stab at the improvement of the ranchers of the state. Ikhedut entryway is made by Agribusiness Participation Office. Through which ranchers can profit the advantages of different farming plans through web-based application at home.

As of now online application structures are filled for “Tadpatri Yojana” in Khetivadi ni Yojana on I-Khedut entry. This help is given to the ranchers to empower them to involve canvas for different purposes in horticulture.

Purpose of Tarpaulin Aid Scheme

Little, negligible and enormous ranchers must get monetary assistance in the state. Ranchers need various devices in their harvest creation.

In which the yield needs covering during handling in the harvester and for other work. So getting immediate help to the ranchers in the acquisition of tarpaulin is important. For such unique reason the advantage of Tadpatri Sahai Yojana is given.

Eligibility of Tarpaulin Aid Scheme


Beneficiary should be farmer

  • The recipient rancher ought to be a little, minimal or enormous rancher.
  • The candidate rancher ought to have his own territory record.
  • Ranchers in timberland regions ought to have Ancestral Land Woodland Freedoms Declaration.
  • Ikhedut Tadpatri Yojana will help multiple times.
  • To profit the advantage of Tadpatri Yojana one needs to apply on the web.
  • Ranchers need to apply online through ikhedut gateway.

Help Standard in Tadpatri Help Plan

  • For Planned Clan Ranchers (AGR-14):- This plan is for Booked Clan ranchers. In which complete 75% of the price tag of Covering or Rs.1875/ – whichever is less will be given. Greatest two for every rancher account
  • For General Ranchers (AGR-2):- This plan is for general position ranchers. In which complete half of the price tag of Canvas or Rs.1250/ – whichever is less will be given. Most extreme two nos for each rancher account
  • NFSM (Oilseeds and Oil Palm): In this plan half of the price tag of covering or Rs. 1250/ – whichever is less will get the advantage. Ranchers will get help up to two units for every different record.
  • For Booked Clan Ranchers (AGR-3) This plan is for Planned Clan ranchers. Under this plan all out 75% of the price tag of Covering or Rs.1875/ – whichever is less will be accessible. Greatest two nos for each rancher account
  • For Planned Clan Ranchers (AGR-4) This plan is for Booked Position ranchers. In which absolute 75% of the price tag of Canvas or Rs.1875/ – whichever is less will be given. Greatest two nos for every rancher account

Documents required for Tadpatri Scheme

  • Aadhar card copy of farmer
  • Copy of ration card
  • ikhedut portal 7-12
  • Certificate of Disability for Beneficiary with Disability (if any)
  • Certificate of Scheduled Castes and Scheduled Tribes
  • 7/12 and 8-A of the land in case of joint occupancy Consent form of other sharer
  • Details of soul registration if any
  • Details if member of cooperative society
  • Bank account passbook
  • If a member of milk producers association

How to Apply Tadpatri Assistance Scheme ?

  • Candidate should initially type ‘ikhedut entry’ in ‘Google Search Bar’.
  • From the outcome the authority site @ ikhedut.gujarat.gov.in will be opened.
  • Subsequent to opening Khedut site click on “Plan”.
  • In which, in the wake of tapping on the arrangement, open the “Khetiwadi nee Yojana” on rank-1.
  • Subsequent to opening “Khetiwadi Ni Yojana” where 49 plans will show.
  • In which you need to tap on “Tadpatri Sahay Yojana” at arrangement number-11
  • In which in the wake of perusing all the data of Tadpatri Yojana click on “Apply” and open the site.
  • Is it true or not that you are currently an enlisted candidate rancher? In which on the off chance that the enrollment has been done before, “Yes” and on the off chance that not “No” further handling must be finished.
  • In the event that enlisted by the candidate, Manual human test Picture must be submitted subsequent to entering Aadhar Card and Portable Number.
  • In the event that the recipient rancher has not enrolled on I khedut entry then, at that point, fill the web-based structure by choosing ‘No’.
  • The rancher needs to save the application subsequent to filling the data totally precisely in the web-based structure.
  • The recipient ranchers need to check the subtleties once more and affirm the application.
  • No rectification will be made after affirmation of online application.
  • The rancher can get the print in view of the application number
Apply OnlineClick Here
Official WebsiteClick Here

Please Read Official Notification For Tadpatri Scheme Details.

Read More »

Saturday, August 19, 2023

Chandrayaan 3 Landing: ચંદ્રયાન-3ને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી, આ તારીખે થશે ચંદ્રયાન લેન્ડિંગ

 Chandrayaan 3 Landing: ચંદ્રયાન-3 એ ભારત માટે ખૂબ જ સિમાચિહ્ન રૂપ બની રહેનાર છે. 14 જૂલાઇએ ઇસરો દ્વારા ચંદ્રયાન લોંચ કરવામા આવ્યુ હતુ. આ ચંદ્રયાન તેની ગતિ મુજબ આગળ વધી રહ્યુ છે. અને 23 જૂલાઇએ ચંદ્ર પર સોફટ લેન્ડીંગ કરશે. ત્યારે આપણા દેશ સહિત સમગ્ર વિશ્વની નજર ચંદ્રયાન ના સોફટ લેન્ડીંગ પર છે. આ ચંદ્રયાન ના સોફટ લેન્ડીંગ સફળતાપૂર્વક થશે તો સમગ્ર વિશ્વમા ઇસરો અને ભારત ઇતિહાસ રચશે.




Chandrayaan 3 Landing

ચંદ્રયાન-3ને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી રહી છે. આ અંગે એવી વાત સામે આવી રહી છે., ચંદ્રયાન-3 સાથે મોકલવામાં આવેલ વિક્રમ લેન્ડર ચંદ્ર તરફ યોગ્ય રીતે તેની ગતિ મુજબ આગળ વધી રહ્યું છે. સફળ ડીબૂસ્ટિંગ કર્યા પછી લેન્ડર મોડ્યુલ શુક્રવારે ચંદ્રની નજીક પહોંચી રહ્યુ છે. લેન્ડર મોડ્યુલમાં લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)નો સમાવેશ થાય છે. ઈસરોએ કહ્યું કે, લેન્ડરની તબિયત હાલ એકદમ સામાન્ય છે અને લેન્ડર નિર્ધારીત ગતિ મુજબ જ આગળ વધે છે.

આવતીકાલે થશે ફરીથી ડીબૂસ્ટિંગ પ્ર્ક્રિયા.

ચંદ્રયાન-3 માટે આગામી થોડા કલાકો નિર્ણાયક થનાર છે. આનું કારણ એ છે કે, 20 ઓગસ્ટના રોજ લેન્ડર ફરીથી ડીબૂસ્ટ થનાર છે અને તેને નીચલી ભ્રમણકક્ષામાં ઉતારવામાં આવનાર છે. લેન્ડર મોડ્યુલની ભ્રમણકક્ષા હાલ 113 કિમી x 157 કિમી સુધી ઘટાડી દેવામાં આવી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ શુક્રવારે ટવીટર પર પોસ્ટ કર્યું હતું. આગામી ડીબૂસ્ટિંગ પ્રક્રિયા 20 ઓગસ્ટના રોજ ભારતીય સમય અનુસાર લગભગ 2:00 વાગ્યે પૂર્ણ થનાર છે.

Chandryan 3 Soft Landing Date ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફટ લેંડીંગ

ગુરુવારે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ કરવામાં આવ્યા હતા. લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટે સાંજે 5.47 વાગ્યે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની કરવાની તૈયારી કરી રહ્યું છે. જ્યારે વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શ કરશે ત્યારે ભારત ઇતિહાસ સર્જશે અને આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીને તેમના લેન્ડરને ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતાર્યા છે. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામા આવ્યુ હતુ.

છે.





Chandrayan 3 Landing LiveClick Here
ISRO Official WebsiteClick Here


ચંદ્રયાન ની અવકાશમા તસવીરો

ચંદ્રયાન-3 અવકાશયાનના લેન્ડર મોડ્યુલ પર લગાવવામાં આવેલા કેમેરાએ ચંદ્રની અદભુત તસવીરો કેપ્ચર કરી હતી. ઈસરોએ શુક્રવારે ટવીટર પર આ તસવીરો શેર કરી હતી. આમાંથી કેટલીક તસવીરો 15 ઓગસ્ટના રોજ લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC) દ્વારા લેવામાં આવી હતી. જ્યારે કેટલીક તસવીરો લેન્ડર ઈમેજર (LI) કેમેરા-1 દ્વારા 17 ઓગસ્ટે કેપ્ચર કરવામા આવી હતી. જેમા આ ચંદ્રની સપાટી પરના ખાડાઓ દર્શાવે છે.
Read More »

Tuesday, August 15, 2023

VMC recruitment 2023

 VMC recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે Vadodara Municipal Corporation Recruitmentમાં અલગ અલગ પદો પર કાયમી ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

VMC Recruitment 2023 | Vadodara Municipal Corporation Recruitment 2023

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનું નામઅલગ અલગ
છેલ્લી તારીખ28 ઓગસ્ટ 2023
નોકરીનું સ્થળવડોદરા, ગુજરાત
વેબસાઈટhttps://vmc.gov.in/

મહત્વની તારીખ

વડોદરા મહાનગરપાલિકા ભરતીની નોટિફિકેશન દ્વારા 09 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 09 ઓગસ્ટ 2023 (બપોરે 1:00 વાગ્યાથી) છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 ઓગસ્ટ 2023 (રાત્રે 12:00 વાગ્યા સુધી) છે.

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ Vadodara Municipal Corporation દ્વારા ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, મેડિકલ ઓફિસર, એક્સ-રે ટેક્નિશિયન, લેબ ટેક્નિશયન, ફાર્માસીસ્ટ તથા સ્ટાફ નર્સની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં અરજીની સંખ્યાના આધારે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. સંસ્થા દ્વારા જગ્યા ને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ / સ્પર્ધાત્મક પરીક્ષા / ઇન્ટરવ્યૂ નો નિર્ણય લેવામાં આવશે.

પગાર ધોરણ

વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર ધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ સંતોષકારક કામગીરી જણાતાં તેમને લઘુત્તમ પગારધોરણ મળવાપાત્ર રહેશે. પગાર સંબંધિત માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

101 જગ્યા પર ભરતી

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં ગાયનેકોલોજિસ્ટની 05, પીડિયાટ્રિશિયનની 05, મેડિકલ ઓફિસરની 10, એક્સ-રે ટેક્નિશિયનની 02, લેબ ટેક્નિશયનની 24, ફાર્માસીસ્ટની 20 તથા સ્ટાફ નર્સની 35 જગ્યા આમ કુલ 101 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

જરૂરી દસ્તાવેજો

વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં માં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફી ની ચુકવણી કરો.
  • હવે ફોર્મ ને ફાઇનલ સબમિટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
Read More »

GPSC ભરતી 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 388 જગ્યા પર ભરતી જાહેર

 GPSC ભરતી 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 388 જગ્યા પર ભરતી જાહેર, આ તારીખ સુધી કરી શકશો અરજી

GPSC ભરતી 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 388 જગ્યા પર ભરતી જાહેર, આ તારીખ સુધી કરી શકશો અરજી.

GPSC ભરતી 2023 : ગુજરાત જાહેર સેવા આયોગે મામલતદાર, રાજ્ય વેરા નિરીક્ષક, તાલુકા વિકાસ અધિકારી સેક્શન અધિકારી તેમજ વિવિધ જગ્યાઓ માટે અરજી આમત્રિત કરવામાં આવી..

GPSC ભરતી 2023

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 44/2023-24 થી જાહેરાત ક્રમાંક 52/2023-24 તારીખ 24.08.2023 બપોરના 01:00 વાગ્યાથી તારીખ 08.09.2023 સુધી ઓનલાઈન અરજીઓ માંગવામાં આવે છે.

પોસ્ટનું નામ ખાલી જગ્યા

ફિઝીસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ 2 03

સાયન્ટીફીક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ 2 06

આસિસ્ટન્ટ ડાયરેક્ટર / રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ 1 02

ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ) 05

નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) 26

જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) 02

નાયબ નિયામક (વિકસતી જાતિ) 01

મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) 98

સેક્શન અધિકારી (સચિવાલય) 25

સેક્શન અધિકારી (વિધાનસભા) 02

જિલ્લા નિરીક્ષક જમીન દફતર 08

નગરપાલિકા મુખ્ય અધિકારી 04

સરકારી શ્રમ અધિકારી 28

સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.) 04

રાજ્ય વેરા અધિકારી 67

મામલતદાર 12

તાલુકા વિકાસ અધિકારી 11

નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC) 01

અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC) 10

અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC) 27

લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC) 44

સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC) 02

GPSC ભરતી 2023 શૈક્ષણિક લાયકાત


પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત

ફિઝીસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ 2 Graduate / PG

સાયન્ટીફીક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ 2 Graduate / PG

આસિસ્ટન્ટ ડાયરેક્ટર / રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ 1 Graduate

ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ) Graduate

નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) Graduate

જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) Graduate

નાયબ નિયામક (વિકસતી જાતિ) Graduate

મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) Graduate

સેક્શન અધિકારી (સચિવાલય) Graduate

સેક્શન અધિકારી (વિધાનસભા) Graduate

જિલ્લા નિરીક્ષક જમીન દફતર Graduate

નગરપાલિકા મુખ્ય અધિકારી Graduate

સરકારી શ્રમ અધિકારી Graduate

સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.) Graduate

રાજ્ય વેરા અધિકારી Graduate

મામલતદાર Graduate

તાલુકા વિકાસ અધિકારી Graduate

નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC) BE/BTech MECH

અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC) DIP.MECH/AUTO

અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC) DIP. Civil

લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC) As Per ADVT.

સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC) PG Chemistry

GPSC ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની તારીખ કઈ છે?

ઓનલાઈન અરજી 24.08.23 થી શરુ થશે

GPSC ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 08.09.23 છે.

GPSC ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે.

ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિશ્યલ વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ છે.

GPSC ભરતી 2023 લીંક:

નોટીફીકેશન ઓનલાઈન અરજી



Read More »

Popular Posts